પીન્ટુ નું વિજ્ઞાન…
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
પીન્ટુ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
પીન્ટુ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
પીન્ટુ : ‘Banana સર !’
Archive for April, 2011
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
પીન્ટુ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
પીન્ટુ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
પીન્ટુ : ‘Banana સર !’
હોઠ પર રમતુ હતુ તે નામ છોડી જાઊ છુ,
તે સંબંધો થી ભરેલુ ગામ છોડી જાઊ છુ;
જે હતુ તે ગટગટાવી ને પી ગયો છુ દોસ્તો,
ને હવે બસ ખાલી પડેલો જામ છોડી જાઊ છુ…..
-ફેસબૂકમાંથી…
“પાપનો ઘડોઅ ભરાય ત્યારે ફુટ્યા વગર રહે નહી.”
-ગુજરાતી કહેવત
બાપુએ દુકાનવાળાને કહ્યું :- કેવી ખુરશીઓ બનાવો છો? બે દિવસ પણ ન ચાલી !
દુકાનવાળો :- “ભાઈ ખુરશી ચાલવા માટે નહિ બેસવા માટે હોય છે !”
કેમ કરી સહુ વિયોગની વેદના,
જાગી ઉઠે છે જન્મની ઝંખના,
ઝુકાવીને પાંપણો ઉભો છું હું,
કોણ જાણે ઈન્તજારનો અંત ક્યાં?
-પ્રેમપત્રોની શાયરીમાંથી…
સુખ અને શાંતિનું કારણ આપણી અંદર જ છે જો આપણે પણ હ્રદય અને મનને પવિત્ર રાખી શકીએ તો તીર્થોમાં ભટકવાની જરૂર નહીં રહે.
-શ્રીમન્નારાયણ
જ્જ:- તું થોડા દિવસ પહેલા પણ સો રૂપિયા ચોરવાના આરોપમાં પકડાયો હતો?
ચોર:- સાહેબ આ મોંઘવારીના જમાનામાં સો રૂપિયા કેટલા ચાલે !
જીવનમાં કાશ એવી એક રાત આવી જાય
સમય પણ અમને બંનેને સાથે જોઈને ત્યાં જ થોભી જાય
હુ ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય.
-ફેસબૂકમાંથી…
બીજાને ખરાબ કહેવાથી આપણે પોતે જ ખરાબ થઈએ છીએ કારણ આપણા દોષ દૂર કરવાને બદલે આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ.
-શ્રી મન્નારાયણ