Posts Tagged ‘ લોકમાન્ય તિલક ’

સુવિચાર

જ્ઞાન, ઉપાસના અને કર્મ- આ ઈશ્વરપ્રાપ્તિના ત્રણ જુદા
જુદા માર્ગ નથી, આ ત્રણેય મળીને એક જ માર્ગ છે.


-લોકમાન્ય તિલક

સુવિચાર

સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો
ત્યાં સુધી હાથમાં આવતી નથી.

-લોકમાન્ય તિલક